Gujarat Samachar
@gujratsamachar
The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.
IND vs ENG : ઈંગ્લન્ડ 669 રન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, રાહુલ-ગિલના સંઘર્ષ બાદ બીજી ઈનિંગમાં સ્કોર 174/2 #India #England #Cricket #TestMatch #Record #JoeRoot #BenStokes #KLRahul #ShubmanGill #INDvsENG #Sports gujaratsamachar.com/news/sports/in…
‘યુદ્ધ અટકાવો નહીં તો...’ ટ્રમ્પની કંબોડિયા-થાઈલેન્ડને ધમકી, ભારત-પાકિસ્તાન ઘર્ષણનો પણ કર્યો ઉલ્લેખ #USPresident #DonaldTrump #Thailand #Cambodia #Ceasefire #War #India #Pakistan #Conflict #Business gujaratsamachar.com/news/internati…
જંગલી ઘાસ અને કોલસો ચૂસીને જીવવા મજબૂર: ગૃહયુદ્ધના કારણે આ દેશમાં ભૂખમરો, 1 કરોડ લોકોનું સ્થળાંતર #Sudan #CivilWar #Conflict #HungerCrisis #SAF #RSF #SudanesePeople gujaratsamachar.com/news/internati…
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ #TejPratapYadav #IndependentCandidate #MahuaSeat #Bihar #BiharAssemblyElection2025 #RJD gujaratsamachar.com/news/national/…
Hera Pheri 3: હેરાફેરી-3 બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ લોકો તેની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ સ્ટાર એક્ટર પરેશ રાવલે આ ફિલ્મ છોડવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમના વિરુદ્ધ લીગલ એક્શન લેવાયા હતા જેના કારણે ભારે વિવાદ થયો અને અક્ષય કુમાર સાથેના સંબંધો ખરાબ થયા હોવાની ચર્ચા…

માલદિવસના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા PM મોદી, મુઈજ્જુએ કહ્યું- ભારતે અમારી ખૂબ મદદ કરી #IndiaMaldivesRelations #PMModi #President #MohamedMuizzu #IndependenceDay #Celebration gujaratsamachar.com/news/internati…
South Actor Vijay Deverakonda: છેલ્લા બે-ત્રણ વર્ષથી મને મારી લાઈફ પસંદ નથી આવી રહી, કારણ કે મારા પરિવાર, ગર્લફ્રેન્ડ અને મિત્રો સાથે સમય નથી વિતાવ્યો વિજય દેવરકોંડાનું દર્દ છલકાયું #Actor #SouthActor #VijayDeverakonda #Gscard #Gujaratsamachar

Savarkundla માં BJP ના પૂર્વ કોર્પોરેટરે ભીખ માંગીને રસ્તાના ખાડા પૂર્યા! | Gujarat Samachar
વિદેશમાં કરન્સી બદલવાની જરૂર નહીં પડે, UPIની મદદથી સ્કેન કરીને સીધું પેમેન્ટ કરી શકશો | Gujarat Samachar #UPI #NPCI #gujaratsamachar #GujaratiNews #curruncy youtu.be/mrEwPhIiI-0

આણંદમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોના પરિવારોને મળ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી #RahulGandhi #gambhirabridge #Anand #gambhirabridgecollapse #gujaratsamachar #GujaratiNews
Bollywood Actor Suniel Shetty: સુનિલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યૂમાં લગ્નજીવનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે જો પતિ નોકરી કરતો હોય તો પત્નીએ બાળકોને સંભાળવા જોઈએ. સુનિલે કહ્યું છે, કે 'આજકાલના બાળકોમાં ધૈર્ય જ નથી. લગ્ન પછી બાળક આવે તો પત્નીએ સમજવું જોઈએ કે પતિ કરિયર…

24 વર્ષના લગ્નજીવન બાદ પત્ની પર શંકા ગઈ અને... | Godhra News #Godhra #GodhraNews #Gscard #Gujaratsamachar
કંબોડિયા-થાઈલેન્ડમાં ભયાનક ગોળીબાર, 32ના મોત, સરહદ પર ટેન્કો-હથિયારો તહેનાત #Thailand #Cambodia #BorderClash #Ceasefire #UN #Malaysia gujaratsamachar.com/news/national/…
Jamnagarના કાશી વિશ્વનાથ મહાદેવને કરાયો અલૌકિક શ્વેત-રક્ત શૃંગાર | Gujarat Samachar #Jamnagar #KashiVishwnathMahadev #MahadevTemple #Gscard #Gujaratsamachar
Sudan News: સુદાનમાં સેના અને બળવાખોર અર્ધસૈનિક દળો વચ્ચે ભારે સંઘર્ષ અને ગૃહયુદ્ધના કારણે લાખો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભૂખ મટાડવા લોકો જંગલી ઘાસ અને કોલસો ચૂસી રહ્યા છે. ધ ઈન્ડિપેનડેન્ટના અહેવાલ અનુસાર લોકો જંગલી ઘાસ પાણીમાં ઉકાળી નમક સાથે…

‘મારા બંને બાળક મૃત્યુ પામ્યા, હવે ઘર સૂનું...' ઝાલાવાડ સ્કૂલ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર માતાની વ્યથા #Rajasthan #JhalawarSchoolTragedy #Government #SchoolBuilding #Collapsed gujaratsamachar.com/news/national/…
Asia Cup: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રેસિડન્ટ મોહસીન નકવીએ જાહેરાત કરી છે કે એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં રમાશે. જેનું વિગતવાર શેડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. કેટલાક અહેવાલ પ્રમાણે ભારત અને પાકિસ્તાનની ટીમ એક ગ્રુપમાં આવે તેવી શક્યતા છે. જેના કારણે…

Lok Sabha ‘Sansad Ratna’ Award 2025 : લોકસભાના 17 સાંસદોને 'સંસદ રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેની વિશેષ યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ વાત છે કે તેમાં સૌથી વધુ સાંસદ મહારાષ્ટ્રના છે જ્યારે ગુજરાતનાં એકેય સાસંદનું નામ નથી. ભર્તૃહરિ મહતાબ - ભાજપ, ઓડિશા એન. કે.…

Indian Citizenship: કેન્દ્ર સરકારે જાહેર કરેલા સત્તાવાર આંકડા અનુસાર વર્ષ 2024માં 2 લાખ 6 હજાર લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી. જુઓ કયા વર્ષમાં કેટલા લોકો દેશ છોડી બીજા દેશમાં સ્થાયી થયા. 2024: 2,06,378 2023: 2,16,219 2022: 2,25,620 2021: 1,63,370 2020: 85,256 2019: 1,44,017…

Moga હોસ્પિટલમાં વીજળી ગુલ થતાં ડૉક્ટર્સે લાઇટ વગર કરાવી ડિલિવરી, નવજાતનો જીવ બચાવ્યો | Gujarat Samachar #Punjab #Moga #Hospital #MogaNews #PunjabNews #Gscard #Gujaratsamachar